નર્મદા : યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો સાથે બહુમતીથી સરકાર બનશે : કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે
ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા
ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવી પહોચ્યા હતા. મુલાકાત દરમ્યાન તેઓએ ઇજનેરી કૌશલ્યના ખૂબ વખાણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે એ યુ.પી. ઇલેક્શન બાબતે જણાવ્યુ હતું કે, જે લોકોને ટિકિટ નથી મળતી તે લોકો પાર્ટી છોડીને જાય છે. પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો મેળવી બહુમતીથી સરકાર બનાવશે. આ સાથે જ પંજાબ સરકાર દ્વારા મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકાર પર કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવલે એ ટીકા કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોળી કાઢી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ: નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 6 જુગારીયો...
22 May 2022 3:49 AM GMTઅમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ ...
21 May 2022 4:14 PM GMTભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને ...
21 May 2022 3:17 PM GMTભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ...
21 May 2022 2:56 PM GMTભાવનગર : 'આતંકવાદ વિરોધી દિન' નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ...
21 May 2022 2:38 PM GMT