નર્મદા : યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો સાથે બહુમતીથી સરકાર બનશે : કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે
ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા
/connect-gujarat/media/media_files/2025/01/20/HROgZ1NaBQZkoZG31pgx.jpeg)
/connect-gujarat/media/post_banners/97cfb624b1b3e0d5af8714c655e0ad95a6c7dd1c7ed14324b31a88a5670846ca.jpg)