પંચમહાલ : કાકણપુર નજીક રતનપુર ગામે રત્નેશ્વર મહાદેવ મંદિરની પાંડવોએ કરી હતી સ્થાપના,જુઓ શું છે મહત્વ
પંચમહાલના કાકણપુર નજીક આવેલા રતનપુર કાટડી ગામે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર લોકો માટે અસ્થાનું કેન્દ્ર બન્યું છે.
પંચમહાલના કાકણપુર નજીક આવેલા રતનપુર કાટડી ગામે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર લોકો માટે અસ્થાનું કેન્દ્ર બન્યું છે.
પંચમહાલ જિલ્લાના કાકણપુર નજીક રતનપુર કાટડી ગામેં આવેલું રત્નેશ્વર મહાદેવ મંદિર જુના પથ્થરની શીલાઓથી બનેલું છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર 10.000 ચોરસ ફૂટના ઘેરાવામાં બનેલું છે જેમાં આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આ મંદિરની લોકવાયકા પણ એવી છે કે જે આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક માનતા રાખે તે પરિપૂર્ણ થાય છે. શ્રાવણ માસ તથા ગૌરીવ્રતમાં શ્રદ્ધાળુઓ રતનપુર ,કાટડી ,ટીંબા ગામ કબીરપુર ,નદીસર, પીપડીયા તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓનુ માનવું છે કે વરસે વરસે શિવલિંગનું કદ વધતું જાય છે.હાલ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક રહેલું છે ગ્રામજનોની માગણી પણ છે કે પુરાતત્વ વિભાગ મંદિરની આસપાસ વિકાસના કાર્ય કરે તો આ સુંદર પર્યટક સ્થળ બની શકે એમ છે
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMT