પાટણ: ભાજપની કારોબારી બેઠક યોજાય, રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શેહરની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk8 Jan 2024 7:35 AM GMT
X
Connect Gujarat Desk8 Jan 2024 7:35 AM GMT
પાટણના રાધનપુર જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શેહરની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શેહરની કારોબારીની મીટીંગ યોજાઈ હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ તરીકે જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી
Next Story