સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક પર મોહર લગાવી
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શેહરની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.