• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

સાબરકાંઠા : ઇડરના સાબલી ગામમાં આવેલું છે ચમત્કારી મહાકાળી મંદિર, જ્યાં પથ્થરમાં વાગે છે ઘંટ જેવો રણકાર

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે.

author-image
By Connect Gujarat 04 Apr 2023 in ગુજરાત અન્ય
New Update
સાબરકાંઠા : ઇડરના સાબલી ગામમાં આવેલું છે ચમત્કારી મહાકાળી મંદિર, જ્યાં પથ્થરમાં વાગે છે ઘંટ જેવો રણકાર

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામની સીમમાં આવેલા ડુંગર અને ગુહાઈ ડેમની નયનરમ્ય વાતાવરણની વચ્ચે એક ડુંગર ઉપર શ્રી મહાકાલી માતાનું મંદિર આવેલું છે. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓ દૂર દૂરથી દર મંગળવાર અને રવિવારે પધારે છે. ડુંગર ઉપર જવા માટે રોડ પણ બનાવવામાં આવેલો છે. અડધે સુધી પ્રવાસીઓ વાહન લઇને જઈ શકે છે અને ત્યારબાદ થોડા પગથિયાં ચડીને મહાકાલી માતાના દર્શન કરી શકાય છે. ડુંગર ઉપર ગયા પછી પણ બે કોતરની વચ્ચે કુદરતી પગથિયાં દ્વારા નીચે ઉતરીને અંદરની બાજુ મહાકાલી માતાની મૂર્તિ બિરાજમાન છે. તે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જગ્યા છે કે જ્યાં ડુંગરની ટોચ ઉપર ગયા બાદ પણ બે કોતરની વચ્ચે નીચે ઉતરીને માતાજીના દર્શન કરી શકાય છે. ત્યાના પથ્થરમાંથી પણ ઘંટ જેવો રણકાર સંભળાય છે.

આજથી છ-સાત વર્ષ પહેલા પ્રવાસીએ ડુંગર પરથી મસ્તી કરતા કરતા પથ્થર ફેંકતા પથ્થર ડુંગરના અન્ય પથ્થર ઉપર પડ્યો ત્યારે અંદરથી જાણે કે ઝાલર નો ઘંટ વાગ્યો હોય તેવો રણકાર સંભળાયો. પછી ખબર પડી કે ડુંગર ઉપર અનેક એવા પથ્થર છે તેને હાથમાં નાનો પથ્થર લઈને કૂટતા ઘંટ જેવો રણકાર સંભળાય છે.આ વાતની ખબર જ્યારે ગામેગામ ફેલાઈ ત્યારે અહીંયા એ સંશોધન પણ કરવામાં આવ્યું કે એવું તો શું છે આ પથ્થરમાં, કે અંદરથી લોખંડની ચીજવસ્તુઓમાં આવતો હોય તેવો અવાજ સંભળાય છે. એ માટે સંશોધનો પણ થયા પરંતુ એ પથ્થર માત્ર એક સામાન્ય પથ્થરની જેમ જ છે. છતાં પણ અંદરથી ઝાલર જેવો અવાજ સંભળાય છે એ સમગ્ર વિસ્તાર અને ભક્તજનો માટે કુતુહલ બાબત બની રહી છે

સાબલી મહાકાલી મંદિરના પ્રશાસન દ્વારા દર પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર દશેરાના દિવસે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાય છે, જેમાં 25,000 થી વધુ લોકો ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીંયા પુત્ર પ્રાપ્તિની બાધા ફળતી હોય તેવું માનવામાં આવે છે.

#Mahakali Temple #Sabli village #sound #Idar #BeyondJustNews #Connect Gujarat #Gujarat #stone #Sabarkantha
Related Articles
Bharuch Grampanchayat Election ભરૂચ logo logo
LIVE

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jun 20 2025
one ntion ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
thiilnd ગુજરાત logo logo
LIVE

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. : ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
trusttt ગુજરાત logo logo
LIVE

નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!

નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
Volunteer ભરૂચ logo logo
LIVE

ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
rogggaaa સુરત logo logo
LIVE

સુરત : બારડોલીની મહિલા જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ રોગની ઝપેટમાં આવી, આરોગ્ય તંત્ર દોડતું થયું...

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે. સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
Latest Stories
ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર logo logo
LIVE

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર
  • ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
  • ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
  • દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...
  • નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!
  • ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
  • સુરત : બારડોલીની મહિલા જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ રોગની ઝપેટમાં આવી, આરોગ્ય તંત્ર દોડતું થયું...
  • અક્ષયની કેસરી ટુ ફિલ્મ સામે પશ્ચિમ બંગાળમાં તૃણમૂળની એફઆઈઆર
  • મુંબઈમાં 6 ઇંચ વરસાદ ઝિંકાયોઃ જળાશયોમાં 14 દિવસના પાણીની આવક


© Copyrights 2024. All rights reserved.

Powered by