સાબરકાંઠા:ગુજરાતમાં ખેત મજૂરી કરતા પાકિસ્તાની પરિવારે ભય મુક્ત થઈને ભારતની કરી પ્રશંસા
વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે,પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.