સુરત : ઓલપાડ ખેડુતોને હવે 8ના બદલે 10 કલાક સુધી અપાશે વીજળી, જુઓ શું કહે છે ખેડુતો
બોરવેલમાંથી પાણી ખેંચી શકાય તે માટે નિર્ણય, સરકારના નિર્ણયને ખેડુતોએ આપ્યો આવકાર.
BY Connect Gujarat7 July 2021 11:32 AM GMT
X
Connect Gujarat7 July 2021 11:32 AM GMT
ગુજરાતમાં વરસાદ ખેંચાઇ ગયો છે ત્યારે સરકારે ખેડુતોને દરરોજ આઠના બદલે 10 કલાક સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. બે કલાક વધારે વીજળી મળવાથી ખેડુતો બોરવેલમાંથી વધારે પાણી ખેંચી શકશે અને પાકની સિંચાઇ કરી શકશે.
એક મહિના અગાઉ તૌકતે વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુક્શાન થયું હતું. હાલ ચોમાસુ પાછું ખેંચાયું જેને પગલે ખેડૂતોને પડવા પર પાટુ સમાન છે. ત્યારે રાજ્ય સરકારે આજ બાબત ને ધ્યાન આ રાખી સરકારે ધરતીપુત્રોને હવે ખેતી માટે એગ્રીકલ્ચર વીજ પુરવઠો ૮ બદલે ૧૦ કલાક આપવાની જાહેરાત કરી છે. 2 કલાક વધુ વીજ પુરવઠો મળવાથી ખેડૂતોના પાક ઉત્પાદન માં રાહત રૂપી સાબિત થશે. ઓલપાડ તાલુકાના ખેડૂતો સરકાર ના આજ નિર્ણય ને આવકારી રહ્યા છે.
Next Story
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMTઅમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન,...
12 Aug 2022 9:52 AM GMT