ભરૂચ ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર કામગીરીને પગલે વીજ અને પાણી પુરવઠો રહેશે બંધ ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે. By Connect Gujarat Desk 29 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી શું 5ની સ્પીડ પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે? 99% લોકો નથી જાણતા 5 સ્પીડ પર પંખો ચલાવવાથી વધુ વીજળી વપરાય છે કે નહીં? મોટાભાગના લોકો આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા નથી. ચાલો તમને જણાવીએ. By Connect Gujarat Desk 28 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..! DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા.... By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીમાં વીજળી મોંઘી થશે! મંત્રી આશિષ સૂદે પોતે આપી માહિતી દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ વીજળીના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. 27 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યા બાદ ભાજપ સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ પહેલાના નિવેદને દરેકનું ટેન્શન વધારી દીધું છે. By Connect Gujarat Desk 24 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કેલોદ ગામની સીમમાંથી વીજ કેબલની ચોરીના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાંથી અમદાવાદથી નવસારી સુધી પસાર થતી નવનિર્મીત હાઇટેશન ઇલેક્ટ્રીક લાઇનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ ઇલેક્ટ્રીક કેબલ વાયર ની By Connect Gujarat Desk 04 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ડેટોક્સ ઇન્ડિયા કંપનીના વીજ અને પાણી જોડાણ કાપવા આદેશ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત મામલે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ 22 KV GHB ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે અંકલેશ્વરમાં “વિજકાપ” ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં, By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે “વિજકાપ” ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn