• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

સુરેન્દ્રનગર: રાણીપાટ ડેમમાંથી નીકળતી કેનાલો તૂટી ગઇ,ખેડૂતોએ નવી નહેર બનાવવા તંત્રને કરી રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાટ વર્માધાર વિસ્તારની કેનાલો તંત્રએ ચોપડે દર્શાવી છે પણ રિયાલિટીમાં કેનાલો જ્યાં દર્શાવી છે

author-image
By Connect Gujarat 08 Dec 2023 in ગુજરાત Featured
New Update
સુરેન્દ્રનગર: રાણીપાટ ડેમમાંથી નીકળતી કેનાલો તૂટી ગઇ,ખેડૂતોએ નવી નહેર બનાવવા તંત્રને કરી રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાટ વર્માધાર વિસ્તારની કેનાલો તંત્રએ ચોપડે દર્શાવી છે પણ રિયાલિટીમાં કેનાલો જ્યાં દર્શાવી છે ત્યાં હાલ કેનાલો જ ન હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત કચેરીએ આવેલા નાની સિંચાઇ યોજના કાર્યપાલક ઇજનેરની કચેરીએ ખેડૂતોએ ગુરૂવારે હલ્લાબોલ સાથે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ રાણીપાટ ડેમમાંથી નીકળતી સિંચાઇ માટેની કેનાલો તૂટીને નષ્ટ થઇ ગઇ છે. જે તાત્કાલીક નવી બનાવી સિંચાઇનું પાણી પહોંચાડવા માંગ કરી હતી.આ અંગે આપ અને ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવ્યું કે રાણીપાટ ડેમ જે નાની સિંચાઇની જવાબદારીમાં આવતો હોય જે ડેમમાંથી થાન તાલુકાના વરમાધાર, ઉંડવી તેમજ આગળના ગામોમાં સિંચાઇનું પાણી પહોંચાડવા માટે અઢી દાયકા પહેલા જમીન સંપાદન કરી કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી હતી જો કે ખેડૂતો માટે પાણીનો પ્રશ્ન હજુ પણ યથાવત જ છે

#Gujarat #CGNews #Surendranagar #farmers #broke #Canals #Ranipat dam
Related Articles
tajjjj ભરૂચ logo logo
LIVE

ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું. : ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
mahillaaamnd ભરૂચ logo logo
LIVE

ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...

ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
kmrtod ભરૂચ logo logo
LIVE

ભરૂચ  : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ

ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
hathfro ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : સારંગપુરમાં મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,રૂ.5 લાખના માલમત્તાની ચોરીથી ચકચાર

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,અને મોહરમમાં ભાઈના ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોર રૂપિયા 5 લાખથી વધુની માલમતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
tol nhi ગુજરાત logo logo
LIVE

રોડ નહીં, તો ટેક્સ નહીં..! : નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
sarc[mh ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય, 1 વોટથી મહેશ નિઝામા ચૂંટાયા

ભરૂચના ઝાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 1 વોટથી  સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
Latest Stories
ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ logo logo
LIVE

ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ  : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર : સારંગપુરમાં મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,રૂ.5 લાખના માલમત્તાની ચોરીથી ચકચાર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
  • ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
  • ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...
  • ભરૂચ  : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ
  • અંકલેશ્વર : સારંગપુરમાં મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,રૂ.5 લાખના માલમત્તાની ચોરીથી ચકચાર
  • શેરબજાર મામૂલી વધારા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો
  • શ્રાવણમાસના ઉપવાસમાં ઘરે બનાવો ગ્રીન આલુ ચાટ, આ રહી સરળ ટીપ્સ
  • અંકલેશ્વર : ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ગડખોલ ગામ ખાતે લોકોને સરકારી યોજનાઓના લાભ અપાયા...
  • રોડ નહીં, તો ટેક્સ નહીં..! : નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…


© Copyrights 2024. All rights reserved.

Powered by