ધાનેરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
આડા સંબંધની શંકામાં યુવકની થઇ હતી હત્યા
મહિલાના પતિ અને મિત્રએ ઘટનાને આપ્યો અંજામ
આરોપીઓએ હત્યા બાદ લાશ દાટી દીધી હતી
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો. દરમિયાન પોલીસે બુધવારે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. આડા સબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ હત્યા થઈ હતી,થરાદ તાલુકાના ડેલ ગામના વેલા શીવાભાઈ માજીરાણા ત્રણ માસ અગાઉ ગુમ થઇ ગયા હતા.હત્યા બાદ લાશને દાટી દેવામાં આવી હતી.દરમિયાન મૃતકના ભાઈ પ્રવિણ ભેંસ ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ તેમની બહેન રાધા પાસે ડેલ ગામે ગયા હતા. જ્યાં પુછપરછ દરમિયાન સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાંહીરાજીઉર્ફેચકીકેશાજીઠાકોરેગળાનાભાગેટૂંપોઆપીવેલાભાઇને મારી નાખ્યા હોવાનુંસામેઆવ્યુંહતું.અનેબીજાદિવસેરાત્રે8વાગ્યેચકીસાથેમળીનેજગદીશનારણાજીઠાકોરઅનેશંભુજીકેશાજીઠાકોરેલાશનેખાડોખોદીદાટીદીધીહતી.
પ્રવિણશીવાભાઈમાજીરાણાએધાનેરાપોલીસમથકેફરિયાદનોંધાવીહતી.જેનીતપાસદરમિયાનપાલનપુરએલસીબીનીટીમેહત્યામાંસંડોવાયેલાહીરાજીઉર્ફચકીકેશાજીઠાકોરઅનેશંભુજીકેશાજીઠાકોરનેઝડપીલીધાહતા.પોલીસતપાસમાંપત્નીસાથેઆડા સંબંધનીઆશંકામાંવેલામાજીરાણાનીહત્યાકરીનેલાશદાટીદીધીહતી,જે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.