બનાસકાંઠા : ધાનેરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ત્રણ મહિના પહેલા હત્યા કરીને લાશ દાટી દીધી હતી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.

New Update
  • ધાનેરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

  • આડા સંબંધની શંકામાં યુવકની થઇ હતી હત્યા

  • મહિલાના પતિ અને મિત્રએ ઘટનાને આપ્યો અંજામ

  • આરોપીઓએ હત્યા બાદ લાશ દાટી દીધી હતી

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો. દરમિયાન પોલીસે બુધવારે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. આડા સબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ હત્યા થઈ હતી,થરાદ તાલુકાના ડેલ ગામના વેલા શીવાભાઈ માજીરાણા ત્રણ માસ અગાઉ ગુમ થઇ ગયા હતા.હત્યા બાદ લાશને દાટી દેવામાં આવી હતી.દરમિયાન મૃતકના ભાઈ પ્રવિણ  ભેંસ ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ તેમની બહેન રાધા પાસે ડેલ ગામે ગયા હતા. જ્યાં પુછપરછ દરમિયાન સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાંહીરાજીઉર્ફેચકીકેશાજીઠાકોરેગળાનાભાગેટૂંપોઆપીવેલાભાઇને મારી નાખ્યા હોવાનુંસામેઆવ્યુંહતું.અનેબીજાદિવસેરાત્રે8વાગ્યેચકીસાથેમળીનેજગદીશનારણાજીઠાકોરઅનેશંભુજીકેશાજીઠાકોરેલાશનેખાડોખોદીદાટીદીધીહતી.

પ્રવિણશીવાભાઈમાજીરાણાએધાનેરાપોલીસમથકેફરિયાદનોંધાવીહતી.જેનીતપાસદરમિયાનપાલનપુરએલસીબીનીટીમેહત્યામાંસંડોવાયેલાહીરાજીઉર્ફચકીકેશાજીઠાકોરઅનેશંભુજીકેશાજીઠાકોરનેઝડપીલીધાહતા.પોલીસતપાસમાંપત્નીસાથેઆડા સંબંધનીઆશંકામાંવેલામાજીરાણાનીહત્યાકરીનેલાશદાટીદીધીહતી,જે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.