બનાસકાંઠા : થરાદના આજાવાડા ગામે કેનાલમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, અણધારી આફતથી પરિવાર ભાંગી પડ્યો...
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની જૂની અદાવતમાં પાણીમાં ધક્કો મારી હત્યા કરનાર 4 આરોપીઓને અમીરગઢ પોલીસે ઝડપી લેતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચાલાક યુવાન મોબાઈલમાં ઓનલાઇન ગેમના રવાડે ચઢી જતા આર્થિક બોજા હેઠળ દબાઈ ગયો હતો.અને આખરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી....
સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.