ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે મંદિરનાં સમારકામ દરમ્યાન સ્લેબ પડતા બે મજુરને ઈજાઓ પહોંચી

New Update
ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે મંદિરનાં સમારકામ દરમ્યાન સ્લેબ પડતા બે મજુરને ઈજાઓ પહોંચી

ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે આવેલ ખોડીયાર માતાનાં મંદિરનું સમારકામ ચાલી રહયુ છે. જે દરમ્યાન તા. ૧૯મીનાં રોજ અચાનક મંદિરનાં સ્લેબનો ભાગ તુટીને પડતા ફરજ પર રહેલા બે શ્રમજીવીઓ સમણ વસાવા અને મહેશ વસાવાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Advertisment

514090eb-767c-475c-bb8f-68beb23c2b85

Advertisment
Latest Stories