કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ રાજ્યોના રાજ્યપાલ બદલ્યા !

કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

New Update
Screenshot_2024-12-25-08-37-56-74_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

Screenshot_2024-12-25-08-37-56-74_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આરીફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેઓ કેરળના પ્રથમ રાજ્યપાલ હતા.ડો.હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

Advertisment

રાજ્યના વર્તમાન રાજ્યપાલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisment