અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્ર સરકાર ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની વિરુદ્ધ છે. બુધવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આનો વિરોધ કર્યો. કહ્યું કે 6 વર્ષ માટે
ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા હોવાની ઘટના સામે આવી છે. આઇફોન અને એન્ડ્રોઈડમાં એક જ જગ્યાના
નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ નવી માર્ગદર્શિકા 24 જાન્યુઆરીથી અમલમાં આવશે
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા 5 રાજ્યોના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે હંમેશા ખેડૂતો માટે સમર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તમિલનાડુ સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રૂ. 944 કરોડની સહાય મંજૂર કરી છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત ફેંગલથી રાજ્યને ભારે અસર થઈ હતી.