New Update
/connect-gujarat/media/post_banners/7f18d14628031a78da488af6730e54008cabba5b1ccb8ae62fdff67a25545679.webp)
મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને 136 દિવસ પછી તેનું સાંસદ પદ પરત મળી ગયું છે અને આ માટેની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. હવે બધાની નજર રાહુલ ગાંધી પર છે કે તે આજે સંસદમાં હાજર રહેશે કે નહીં.રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. હવે તેમનું સભ્યપદ પરત આપવામાં આવ્યું છે.