/connect-gujarat/media/media_files/2024/12/24/qnD0TPFqCJtm45SWg7Ff.jpg)
allu arjan 1 Photograph: (allu arjan 1)
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે
allu arjan 1 Photograph: (allu arjan 1)
પૂર્વોત્તરમાં પૂરને કારણે લાખો લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 5.5 લાખથી વધુ લોકો
આસામમાં પૂર અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તર ક્ષેત્રમાં સૌથી વધુ 11 લોકોનું મૃત્યુ થયું છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કિમમાં 3 અને ત્રિપુરામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ઉત્તર સિક્કિમમાં વરસાદને કારણે ભારે તબાહી મચી છે. સિક્કિમના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. લાચુંગ અને ચુંગથાંગમાં 1,678 પ્રવાસીઓ ફસાયા હતા, બચાવ કામગીરી હાથ ધરીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ગઈકાલે, મંગન જિલ્લાના છતેનમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 3 સૈનિકોના મોત થયા હતા અને 6 અન્ય ગુમ થયા હતા. પરંતુ લાચુંગમાં હજુ પણ 100 થી વધુ લોકો ત્યાં ફસાયેલા છે.
જેને ધ્યાનમાં રાખીને, પોલીસ મહાનિર્દેશક (DGP) અક્ષય સચદેવાએ જણાવ્યું હતું કે કેટલાક પ્રવાસીઓને ત્યાંથી બહાર કાઢીને ગંગટોક લઈ જવામાં આવ્યા હતા અને લાચેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ભારે વરસાદને કારણે મંગન જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું. તેનાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા.