વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન, POK ખાલી કરવાથી આ મુદ્દો ઉકેલાય જશે !
વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અંગે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે
વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અંગે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં કહ્યું કે 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાની બહાર છે. તેમને આ કાયદાના દાયરામાં લાવવા જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે.
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા.
ચૂંટણી પંચના કાર્યાલય માટે રવાના થતા પહેલા કેજરીવાલે પત્રકારોને કહ્યું કે બીજી નોટિસમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પંચે તેની કાર્યવાહી પહેલાથી જ નક્કી કરી લીધી છે. હું કોઈપણ કાર્યવાહી સહન કરીશ.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ટ્રમ્પ
રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીય નાગરિકના મોત બાદ, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.