ભરૂચભરૂચ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના નિવેદન અંગે સગર સમાજમાં આક્રોશ, ગંગા માતા અંગે આપ્યું હતું નિવેદન સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું By Connect Gujarat Desk 02 Apr 2025 16:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આદિવાસીઓના ધર્મપરિવર્તન અંગેના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યુ,જુઓ શું કહ્યું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું. By Connect Gujarat Desk 13 Mar 2025 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશવિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન, POK ખાલી કરવાથી આ મુદ્દો ઉકેલાય જશે ! વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અંગે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે By Connect Gujarat Desk 06 Mar 2025 10:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશસોનિયા ગાંધીએ રાજ્યસભામાં કહ્યું કે 14 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા કાયદાના દાયરામાં લાવવા જોઈએ ! કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં કહ્યું કે 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાની બહાર છે. તેમને આ કાયદાના દાયરામાં લાવવા જોઈએ. By Connect Gujarat Desk 11 Feb 2025 09:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીનું નિવેદન, "RSSનો ઉદ્દેશ્ય દેશની વિવિધ સંસ્કૃતિઓ અને ઇતિહાસનો નાશ કરવાનો છે" કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે. By Connect Gujarat Desk 07 Feb 2025 10:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશ'સનાતન ધર્મના મુદ્દા પર કેટલાક લોકો કાવતરું ઘડવાનું બંધ કરતા નથી', સીએમ યોગીએ આપ્યો જવાબ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા. By Connect Gujarat Desk 02 Feb 2025 10:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશચૂંટણી પંચને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું સ્વચ્છ પાણી માટે કોઈપણ કાર્યવાહીનું નિવેદન ચૂંટણી પંચના કાર્યાલય માટે રવાના થતા પહેલા કેજરીવાલે પત્રકારોને કહ્યું કે બીજી નોટિસમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પંચે તેની કાર્યવાહી પહેલાથી જ નક્કી કરી લીધી છે. હું કોઈપણ કાર્યવાહી સહન કરીશ. By Connect Gujarat Desk 31 Jan 2025 12:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયારશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન,2022માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત ! રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ટ્રમ્પ By Connect Gujarat Desk 27 Jan 2025 10:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચરશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીય નાગરિકના મોત બાદ, વિદેશ મંત્રાલયે એક નિવેદન પાડ્યું બહાર રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીય નાગરિકના મોત બાદ, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના By Connect Gujarat Desk 14 Jan 2025 19:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: "PMJAY"યોજના,ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની સરકારની નીતિ : શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 23 Dec 2024 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દલિત સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat Desk 23 Dec 2024 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 22 Dec 2024 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ પીડિત બાળકીની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કહ્યું : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી..! ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે By Connect Gujarat Desk 20 Dec 2024 17:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદન મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી. By Connect Gujarat Desk 19 Dec 2024 18:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લિવ ઈન રિલેશનશિપ વિશે નિવેદન આપતા ચર્ચાનું કેન્દ્ર બન્યા ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે. By Connect Gujarat Desk 19 Dec 2024 13:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન,ગુજરાતમાં દારૂબંધી અંગે આપી પ્રતિક્રિયા બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા. By Connect Gujarat Desk 16 Dec 2024 12:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીને લખનઉ કોર્ટે હાજર રહેવા સમન્સ પાઠવ્યું,વીર સાવરકર પર ભડકાઉ નિવેદનનો મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 14 Dec 2024 09:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકંગના રનૌતે AI એન્જિનિયરના આપઘાત મામલે આપ્યું નિવેદન, કહ્યું 99% લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે ! બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે. By Connect Gujarat Desk 12 Dec 2024 10:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn