• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય, 10 વર્ષના બાળકો જાતે જ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેન્કોને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને સ્વતંત્ર રીતે બચત/ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

author-image
By Connect Gujarat Desk 22 Apr 2025 in દેશ Featured
New Update
rbi b

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેન્કોને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને સ્વતંત્ર રીતે બચત/ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ બેન્કે સગીરોના ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને સંચાલન પર સંશોધિત નિર્દેશ જાહેર કર્યા છે.

Advertisment

વાણિજ્યિક બેન્કો અને સહકારી બેન્કોને જાહેર કરાયેલા પરિપત્રમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કોઈપણ ઉંમરના સગીરોને તેમના નેચરલ અને કાયદાકીય અભિભાવકના માધ્યમથી બચત અને મુદત થાપણ એકાઉન્ટ ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. તેમને તેમની માતાને વાલીના રૂપમાં રાખીને આવા ખાતા ખોલવાની મંજૂરી પણ મળી શકે છે.

આરબીઆઇએ આપેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે "ઓછામાં ઓછી દસ વર્ષની ઉંમરની સીમા અને તેનાથી ઉપરની વય ધરાવતા સગીરને તેમની ઇચ્છા પર સ્વતંત્ર રીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. આમાં બેન્કો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ સંદર્ભમાં જે પણ નિયમો અને શરતો નક્કી કરવામાં આવશે ખાતાધારકને તેની જાણ કરવામાં આવશે.

#bank account #Reserve Bank Of India
Advertisment
Related Articles
Latest Stories
ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ logo logo
LIVE

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ : ખાણખનીજ વિભાગના ઝઘડિયાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર દરોડા, રૂ.75 લાખનો મુદામાલ જપ્ત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    RCBના સન્માન સમારોહમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 7ના મોત, 25થી વધુને ઈજા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ
  • ભરૂચ : ખાણખનીજ વિભાગના ઝઘડિયાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર દરોડા, રૂ.75 લાખનો મુદામાલ જપ્ત
  • RCBના સન્માન સમારોહમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 7ના મોત, 25થી વધુને ઈજા
  • ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર
  • સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી
  • ટામેટાંથી મળ્યો ‘સૅલ્મોનેલા’ નામનો ચેપ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો વિગત
  • દિલ્લી થી થોડીક જ દૂર છે છોટા હરિદ્વાર, મિત્રો અને પરિવાર સાથે લઈ શકો છો મુલાકાત
  • જો ભૂલથી પણ નિર્જળા એકાદશીના વ્રત પર આ નિયમ તોડ્યો તો વ્રત નિષ્ફળ..
  • દર 12 વર્ષે યોજાતા સિંહસ્થ કુંભમેળાની તારીખો જાહેર, જાણી લો ક્યારે ક્યારે યોજાશે અમૃત સ્નાન


© Copyrights 2024. All rights reserved.

Powered by