શું RSS કાર્યકરોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો... શું છે સત્ય ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. તણાવ વચ્ચે, ભારતમાં સતત સાયબર હુમલાઓ થઈ રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. તણાવ વચ્ચે, ભારતમાં સતત સાયબર હુમલાઓ થઈ રહ્યા છે.
થોડા સમય પહેલા સુધી, જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે બંને દેશોએ એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ભારતીય સૈનિક પીકે સાહુને ભારતને સોંપી દીધો છે.
જસ્ટિસ ભૂષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ પદે શપથ ગ્રહણ કર્યા છે. આજથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે હવામાન અપડેટ જારી કર્યું અને કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, આંદામાન સમુદ્રના દક્ષિણ ભાગ,
ભારત-પાક તણાવ અને યુદ્ધની પરિસ્થિતિના પગલે લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. આ સિવાય તમામ
સરહદી વિસ્તારોમાં તાજેતરના તણાવ બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી.
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા અને નજીક આવવાનો તબક્કો પણ શરૂ થઈ ગયો