સંસદના ચોમાસુ સત્રની તારીખો કરાઇ જાહેર, મહત્વપૂર્ણ બિલો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં બુધવારે (4 જૂન) રાત્રે 21:57 વાગ્યે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 1૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ માહિતી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન
ભરૂચ ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના નર્મદા
નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્યમંંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડયૂલની જાહેરાત કરાઈ હતી.
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
પૂર્વોત્તરમાં પૂરને કારણે લાખો લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 5.5 લાખથી વધુ લોકો
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં (Nationwide) કોરોના વાયરસના (Coronavirus) કેસોમાં ફરીથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાના ૬૦
આગામી 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMD મુજબ, 3 અને 4 જૂને પૂર્વોત્તર રાજ્યો સહિત અન્ય ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ ચાલુ રહેશે