રાજકોટ : શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની 2 બાળકીઓનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત...

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. 

New Update

રાજકોટ શહેરના યુનિવર્સિટીરોડસ્થિતશિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતાનેપાળી પરિવારની 2 બાળકીરમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈહતી. જોકેકોઈ બચાવે તે પહેલાં જ બન્નેબાળકીઓનુંપાણીમાંડૂબી જતાં મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરનાયુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલેરાત્રિનાસમયે રમતા રમતાસ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામેઆવ્યું હતું.બન્ને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતનીછે,અને શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે.બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીનેસ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી108મારફતેહોસ્પિટલ ખસેડી હતી. પરંતુબન્નેબાળકીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયોછે.બનાવ અંગે પોલીસે મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે ખસેડીજરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.વર્ષીયપ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશસિંઘનામનીબાળકીઓના મોત નીપજ્યાં હોવાનુંપોલીસ તપાસમાં સામે આવ્યું હતું.આ એક ઘટના નથી,પરંતુ ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટનાસર્જાયહતી.જોકે, આજે ફરીએકવારરાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 2 બાળકીના મોત નીપજ્યા છે,ત્યારે માતા-પિતાએ પણ શીખ લેવા જેવીબાબતછે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-