ભરૂચ: શેરડીના ખેતરો બન્યા મોતની અગનભઠ્ઠી, 7 દિવસમાં ખેતરમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળ્યા !
અંકલેશ્વરના બાકરોલ, ઝઘડિયાના કરાડમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યા બાદ હવે વાલીયામાં શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે