સ્ટેડિયમમાં બેસીને જોઈ શકાશે IPLની મેચો, પ્રતિબંધ હટાવાયો
BY Connect Gujarat15 Sep 2021 11:51 AM GMT

X
Connect Gujarat15 Sep 2021 11:51 AM GMT
કોરોના મહામારીને કારણે દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. બીસીસીઆઈ દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે આઈપીએલની મેચો દરમિયાન સ્ટેડિયમમાં ફેન્સને મંજૂરી આપવામાં આવી છે. આઈપીએલ મેચોની ટિકિટ સત્તાવાર વેબસાઈટ www.iplt20.com પરથી ખરીદી શકાશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલના બીજા તબક્કાની મેચ દુબઈ, શારજાહ અને અબૂધાબીમાં રમાશે. મેચ દરમિયાન દર્શકોના સ્ટેડિયમમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે જોકે દર્શકોએ કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
ગુજરાત પર મંડરાતા જળ સંકટના વાદળ, ઉત્તર ગુજરાત-કચ્છના 15 ડેમમાં માત્ર...
17 May 2022 3:46 AM GMTCovid-19 : રાજ્યમાં આજે કોરોનાના 33 નવા કેસ નોધાયા,25 દર્દીઓ થયા સાજા
16 May 2022 5:01 PM GMTઅમદાવાદ : ટ્રાફિક પોલીસે વાહનચાલકોનું મોઢું 'મીઠું' કરાવ્યું, કારણ એ...
16 May 2022 4:34 PM GMTદાહોદ : પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાંની ભૂકી નાંખી લૂંટારૂઓએ...
16 May 2022 2:43 PM GMTઅંકલેશ્વર : હનુમાન વાડીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રોકડ રકમ...
16 May 2022 2:36 PM GMT