“ગાર્ડ ઓફ ઓનર” : છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના જવાનની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું…
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી…
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ…
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને…
સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં…
ઉદયપુરમાં દરેક જગ્યાએ પોલીસ દળ તૈનાત છે, જ્યારે બાકીના રાજસ્થાનમાં પણ કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં કરાશે અંતિમવિધિ આશાબેન પટેલના અવસાન પર લોકોમાં ભારે દુઃખ
કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ…