ખેડા : કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું…
અનસંગ હીરોના સન્માન સમારોહ કાર્યક્રમ દ્વારા નવી પેઢીના યુવાનો માટે રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર ગૌરવ વધારવાની અમૂલ્ય તક મળે…
અનસંગ હીરોના સન્માન સમારોહ કાર્યક્રમ દ્વારા નવી પેઢીના યુવાનો માટે રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર ગૌરવ વધારવાની અમૂલ્ય તક મળે…
ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું