અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ,પોલીસે આરોપીની કરી ધરપકડ
વેપારીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ…
વેપારીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ…
બાળક સારવાર હેઠળ હોવાથી રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.
આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
5 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન એટેચ કરી શકાશે.
રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે
મચ્છરને મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુની રકમ ખર્ચ કરવામાં આવ્યો છે છતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની…
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.
સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને સમાજમાં બદનામ કરવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
આરોપીઓ પોતે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા અને મુસાફરોના સમાનની ચોરી કરી તેમાં ગાંજો સંતાડી હેરાફેરી કરતાં હતા