સુરત : ચોક બજારમાં અશાંતધારાના પાલન માટે જૈન સમાજે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન…
સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન…
હીંદુઓના મકાનો ખરીદવા માટે લઘુમતી સમાજના લોકો લોભ અને લાલચ આપતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે