મોટરસાઈકલ પર ‘સાંસદો’ની ત્રિરંગાયાત્રા, ઉપરાષ્ટ્રપતિ બતાવશે લીલી ઝંડી
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં 'તિરંગા' ફરકાવવામાં આવશે.
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં 'તિરંગા' ફરકાવવામાં આવશે.
એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા
ચિત્રનગરી કાર્યક્રમ થકી જામનગર શહેર રંગબેરંગી રંગોમાં રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી.
સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળના સભ્યો લોકોના ઘર આંગણે જઈ મફત કાનૂની સલાહ વિશે માહિતગાર કરી પોતાના હક…