સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં શીતળા માતાના 200 વર્ષ જૂનું મંદિર, શીતળા સાતમે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર..
શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી..
શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી..
ધ્રાંગધ્રાના ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. આ મંદિરે શીતળા સાતમનો ચાર…