ભરૂચ : શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌપૂજન-ઔદુમ્બર વૃક્ષની પૂજા કરાય…
ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.
ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.