કુપોષણમુક્તથી સુપોષણયુક્ત બનવા તરફ ખેડા જિલ્લો કટિબદ્ધ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.
કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.
કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.