કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટના,સીઆરપીએફની 5 કંપની મોકલવામાં આવી
જૂના શ્રીનગરના બોહવી કદલ વિસ્તારમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની દુકાનના સેલ્સમેનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
જૂના શ્રીનગરના બોહવી કદલ વિસ્તારમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની દુકાનના સેલ્સમેનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.