ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો…
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.