ભરૂચ: પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી,ભવ્ય ઝૂલૂસ નીકળતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે.