ભાવનગર : તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના શ્રી ગણેશ, ખેડૂતોમાં ખુશીનો માહોલ…
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.