પ્રયાગરાજ: Dy. CMOની હોટલમાંથી લાશ મળી આવતા ચારેકોર હડકંપ, અધિકારીઓએ વ્યક્ત કરી હત્યાની આશંકા
ડૉ.સુનિલ કુમાર સિંહ મૂળ બનારસના પાંડેપુરના છે. તેઓ પ્રયાગરાજમાં ચેપી રોગો માટે નોડલ ઓફિસર હતા
ડૉ.સુનિલ કુમાર સિંહ મૂળ બનારસના પાંડેપુરના છે. તેઓ પ્રયાગરાજમાં ચેપી રોગો માટે નોડલ ઓફિસર હતા