ભરૂચ: ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય, મોટી સંખ્યામાં લોકો જોડાયા
હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન…
હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન…
તિરંગા યાત્રામાં કલેક્ટર તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ જોડાશે…
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી…
નાના બાળકો પણ ત્રણ પૈડાવાળી સાયકલ સાથે તિરંગા યાત્રા યોજી દેશભક્તિની અનોખી અદા રજૂ કરી હતી.
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.