ત્રણ જિંદગી ડૂબી..! અમરેલી: ધારીની શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ભાઈ-બહેન સહિત કાકાનું ડૂબી જવાથી મોત
મૂર્તિનું વિસર્જન કરી લોકો ન્હાઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત…
મૂર્તિનું વિસર્જન કરી લોકો ન્હાઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત…
પાવન સલીલા માં નર્મદામાં તેમજ કૃત્રિમ તળાવોમાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.