ભાવનગર : લગ્ન મંડપમાં દુલ્હનને એટેક આવતા ડોલી નહીં પણ ઉઠી અર્થી, જાન પરત ન વળે માટે નાની બહેનને પરણાવાઈ
દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.
દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.