ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં 18મું જ્ઞાનસત્ર યોજાયું,શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર આયોજન
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું…
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું…
નારાયણ વિદ્યાલય ખાતે નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુભવી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિ:શુલ્ક નિદાન કરવામાં…
બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવાના આશય સાથે જ્ઞાનોત્સવનું…
ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદે કહ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે.…
પરીશ્રમ અને મહેનતથી ધ્યેય સુધી પહોચવું તેવા પ્રકારનું માર્ગદર્શન આપી બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.
પેપર કટીંગ તથા ચાર્ટ વગેરે જેવી એકટીવીટી વિધાર્થીઓ પાસે કરાવી ગણિતની પાયા સંકલ્પનાને દૃઢ કરવામાં આવી હતી