ભરૂચ: આમોદ તાલુકાનાં ગામોમાં આચરાયેલ માટી ખનનના કૌભાંડમાં કસૂરવારો સામે ફરિયાદ નોંધાવવા જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ
આમોદ તાલુકાના સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી કૌભાંડ કરી તળાવને નર્કાગાર બનાવી દીધું
આમોદ તાલુકાના સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી કૌભાંડ કરી તળાવને નર્કાગાર બનાવી દીધું