ભરૂચ : ભોલાવ સત્સંગ ભવન ખાતે નિઃશુલ્ક નિદાન-સારવાર મેડીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લાભ લીધો…
આંખની તપાસ તેમજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું પણ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરાયું હતું
આંખની તપાસ તેમજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું પણ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરાયું હતું