ભરૂચ: 75માં વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષોનું અત્યાર…
૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષોનું અત્યાર…
સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.
સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
તાલુકા કક્ષાના ૭૩માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.વાગરા એમ.એમ. પટેલ હાઈસ્કૂલમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો…
૭૩માં વન મોહત્સવની ઉજવણીનાં ભાગરૂપે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર સરકારી માધ્યમિક શાળાનાં પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો
સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી…
ભરૂચ વન મહોત્સવકાર્યક્રમ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.
કોરોના મહામારીના કારણે ઓક્સિજનનું મહત્વ માનવજીવન માટે કેટલુ મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો