ભરૂચ : આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા મળી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું…
આહીર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે સમાજના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આહીર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે સમાજના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોરોના મહામારીના કારણે વર્ષ 2020 તથા 2021ના વર્ષમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ન હતો