ભરૂચ: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી, મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા
શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચન્દ્રના શીતળ છાંયડામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની…
શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચન્દ્રના શીતળ છાંયડામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની…
પૌરાણિક નારાયણ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક રીતે ઉજવણી…
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી…
શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર સોળે કળાએ ખીલે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પ્રાર્થના કરવાની…
ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી…
શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં…
અશ્વિન મહિનાની પૂનમને શરદ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પાનખરનું આગમન શરૂ થાય છે.
શરદ પૂર્ણિમાને કૌમુદી ઉત્સવ, કુમાર ઉત્સવ, શરદોત્સવ, રાસપૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કમલા પૂર્ણિમા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે…