અંકલેશ્વર : જીતાલી ગામે તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબ્યા, બન્નેના મૃતદેહને બહાર કઢાયા…
જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.
જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.