અંકલેશ્વર : 25 વર્ષ સુધી BSFમાં ફરજ બજાવી નિવૃત્ત થઈ સજોદના વતની પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું
જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.
જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.