આણંદ : અભેટાપુરામાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી, મંદિર બનાવવાની ગ્રામજનોમાં ઈચ્છા
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી