એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના અહેવાલ બાદ એતિહાદ એરવેઝ અને દક્ષિણ કોરિયાએ મોટું પગલું ભર્યું
સાવચેતીના ભાગ રૂપે દક્ષિણ કોરિયા બોઇંગ વિમાન ચલાવતી તેની તમામ એરલાઇન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો તપાસવાનો આદેશ આપવાની તૈયારી…
સાવચેતીના ભાગ રૂપે દક્ષિણ કોરિયા બોઇંગ વિમાન ચલાવતી તેની તમામ એરલાઇન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો તપાસવાનો આદેશ આપવાની તૈયારી…
રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે પ્રારંભિક અહેવાલની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અકસ્માતનું કારણ અંતિમ અહેવાલમાં…
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટ મુજબ ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા…
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને વિમાનમાંથી નીચે…
અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ…
વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે…
ત્રણ દિવસ બાદ વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા…
ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને…